વિશ્વની વસ્તીમાં મુસ્લિમોમાં ઉછાળો, ખ્રિસ્તીમા ઘટાડો, હિન્દુ લગભગ સ્થિરઃ રીપોર્ટ
વિશ્વની વસ્તીમાં મુસ્લિમોમાં ઉછાળો, ખ્રિસ્તીમા ઘટાડો, હિન્દુ લગભગ સ્થિરઃ રીપોર્ટ
Blog Article
પ્યૂ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં જારી કરેલા એક રીપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હતો અને ખ્રિસ્તીઓના પ્રમાણમાં ઘટાડો થયો હતો, જ્યારે હિન્દુઓનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું હતું.પ્યૂ રીસર્ચે 2,700થી વધુ વસ્તી ગણતરી અને સરવેનું વિશ્લેષણ કરીને આ રીપોર્ટ તૈયાર કર્યો હતો.
Report this page